સપ્તરંગી જીવન્

જીવન ઇસ્વર પાસે થી મળેલ અમુલ્ય સોગાત છે જેને સમય અનુસાર જીવન ના પલો ને જે તે રંગ મા રંગાય ને જીવન ને રંગો થી સુશોભિત કરીયે છે ને સમય સાથે ફિકા પડી જતા રંગો ને ફરી અનેરા રંગો મા રંગી જીવન ના રંગો મા રંગાતા રહિયે છે. બસ એવા જ જીવન ના રંગો કયારેક સુખ તો કયારેક તકલીફ બની ને રંગ છ્લકાતા રહે છેૢ. માનવી ના જીવન મા આ રંગો પોતાના દ્વારા કારાયેલા કર્મો ને આધીન રંગાતા રહેતા હોય છે જીવન ના આ અનેક રંગો મા લહેરાતુ આ જીવન અતિરેક વ્હાલુ અને સોહામણુ લાગે છેૢ અને ઇસ્વર ની હુ આભારી રહિ છુ કે આ જીવન ના અનેક રંગો મા રંગવા માટે આ અમુલ્ય સોગાત આપી. અને મારા મન મા વસેલ આત્મા જે હમેશા મને સહાયકાર રુપે માર્ગ્દર્શન આપતુ રહે છે તેને ખીલેલુ રાખવા માટે મારા યથાર્થ કર્મ કર તી રહિશ અને જીવન ને મહેકાવતી ર્ હીશ.

Leave a comment