માનવી

માનવી ઇસ્વર ની પ્રથમ પસંદગી નુ પાત્ર કહીએ તો ચાલે . મનુષ્ય એ એક એવુ પ્રાણી જેને ઇસ્વર એ વાચા આપી. દરેક પ્રાણી મા ચેતન રહેલો છે. ચેતન જયારે નવ મહિના ગર્ભ મા ઉછરી જ્યારે માનવી રુપે પ્રગટ થાય છે.ને એ ચેતન આત્મા રુપે માનવી મા જિવ બની બેસે છે એમ કહેવાય છે અને જ્યારે એ ચેતન શરીર ની ઇન્દ્રિયો સાથે જોડાય છે ત્યારે એ ચેતન (આત્મા,જિવ) મન તરીકે ઓળખાય છે. અને એ મન જગત ની મોહમાયા મા ફસાય ને અનેક કર્મો કરતુ રહે છે. મનુષ્ય શરીર એ એક આકાર છે જે માનવી ના મન ને પ્રગટ કરે છે.

Leave a comment